ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
દરેક નાગરીકોએ એક વૃક્ષ લગાડવાની સાથે પ્લાસ્ટિકનો ત્યાગ કરી સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી પ્રદૂષણ મુક્ત ભવિષ્ય માટે પ્રયાસો કરવા જોઇએ- મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્માના ભેમરા (ખેડબ્રહ્મા હિલ) ખાતે મંત્રીશ્રી મુળુભાઈ…
