આબામહુડા PDS દુકાન વારંવાર બંધ રહે છે -ત્રણ–ચાર ગ્રામોના લોકો રાશન માટે પરેશાન

અહેવાલ દિનેશ ગમાર પોશીના, સાબરકાંઠા પોશીના તાલુકાના આબામહુડા ગામે આવેલી સસ્તા ભાવની PDS દુકાન, જેનો સંચાલન પરમાર હીરાભાઈ કરે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંભીર બેદરકારી અને અનિયમિતતાઓના આરોપો સામે આવી રહ્યા છે. આંબામહુડા, કાજાવાસ, લાખિયા,નાની સોનગઢ,ગામોના રાશનકાર્ડધારકોને ઘરેલું રાશનની મળતર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ દુકાનદાર દ્વારા દારૂના…

Read More

આદિવાસી સંગઠનો દ્વારા પોશીના ની પ્રાથમિક શાળા ઓમાં બિરસા મુંડા ની છવી ની ભેંટ નો શુભારંભ

રિપોર્ટ દિનેશ ગમારDate – 14/7/2025 આદિવાસી પરિવાર ઉત્તર ગુજરાત દ્વારા પોશીના તાલુકા*ની *પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિવીર બિરસા મુંડા નો ફોટો આપવા માટે અભિયાન નો આજ થી પ્રારંભ. આજ 14 જુલાઇ, સોમવાર નારોજ પોશીના ના છેવાડાના ગામ મામાપીપલા , છત્રાગ, બેડી- 1/2, સેબલાબુજ, પાલિયાબીયા, ખીજડા ફળી, આડીસેરી ,કોલંદ ગામ ની પ્રાથમિક શાળાઓમા આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડા ના…

Read More

આદિવાસી સંગઠનો દ્વારા પોશીના ની પ્રાથમિક શાળા ઓમાં બિરસા મુંડા ની છવી ની ભેંટ

રિપોર્ટ દિનેશ ગમારDate – 7/7/2025 પોશીના તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિવીર જન નાયક બિરસા મુંડા નો ફોટો અર્પણ કરવામાં આવશે.આદિવાસી પરિવાર, ઉત્તર ગુજરાત અને વિવિધ સામાજીક વિંગો, સંગઠનો ના સહયોગથી પોશીના તાલુકાના 59 ગામોની તમામ શાળાઓ મા 14 જુલાઈ 2025 થી ક્રાંતિવીર જન નાયક ભગવાન બિરસા મુંડા નો ફોટો આપવા માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More

હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબીર યોજાઇ

 રક્તદાન એ જ મહાદાન” JUN 16 2025 સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ .રાજ સુતરીયા અને તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ GMERS હિંમતનગરના સહયોગથી રક્તદાન શિબીર યોજાઈ હતી. આ રક્તદાન શિબીરમાં 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.જરૂરતમંદોને તાત્કાલિક અને સમયસર લોહી પુરૂ પાડી શકાય…

Read More

9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિન ઉજવણી આયોજન ચર્ચા માટે ઉત્તર ગુજરાત આદિવાસી પરિવાર ની બેઠક મળી

રિપોર્ટ- દિનેશ ગમાર, પોશીના આજ 14 જૂન, શનિવાર ના રોજ પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્ર ના આદિવાસી પવિત્ર સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં આગામી વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠક ના અંતે સર્વાનુમતે નક્કી થયા મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તેમજ બનાસકાંઠા ના દાંતા તાલુકા ના હડાદ…

Read More

આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ

જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને મળતા રક્તદાનનો સંતોષ રક્તદાતા માટે આશીર્વાદ સમાન છેરક્તદાન કરી અકસ્માત કે બિમારીમાં સંડોવાયેલા કોઇના માડીજાયા કે પ્રીયતમના નવ જીવનના સાક્ષી બનીયે- મેડીકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ડૉ.આશિષ કટારકર છેલ્લા ત્રણ વર્ષમાં દાનમાં મળેલ ૧૨ હજાર યુનિટથી વધુ રક્ત હિંમતનગર સિવિલ મારફતે દર્દીઓના અંગે અંગોમાં વહી રહ્યુ છે.કોઇનો દિકરો કે સબંધી પોતાના પરીવારના…

Read More

દેલવાડા થી કોટડા રાજસ્થાન જતા ઉબરવા વાઘા પર રસ્તા વચ્ચે મોટો ખાડો

રિપોર્ટ જયંતિ ગમાર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ના દેલવાડા થી કોટડા રાજસ્થાન જતા ઉબરવા વાઘા પર રસ્તા વચ્ચે મોટો ખાડો મોટી દુર્ઘટના બને એવી શક્યતા. આ વિસ્તારમાં અત્યારે લગન સીઝન અને પંચાયત રાજ ની ચુંટણી ચાલી રહી છે. તો મોટી સંખ્યામાં સાધનોની અવર જવર હોવા થી આ ખાડા ના લીધે જાન હાની થાય તેવી છે….

Read More

પોશીના માં બસ સ્ટેશનની સુવિધા નથી અને રેલવે ના આગમન ની તૈયારી

પોશીના મા બસ સ્ટેશનના આભવ થી યાત્રી ઓ ત્રાસ રિપોર્ટ -દિનેશ ગમાર, પોશીના સાબરકાંઠા જિલ્લા માં આવેલા પોશીના તાલુકા બન્યો છતાં હજી વિકાસ થી દૂર છે. છેલ્લા કેટલા ક વર્ષોથી પોશીના તાલુકામાં બસ સ્ટેશનના અભાવે લોકો તેમજ વિદ્યાર્થીઓ ને મુસાફરી કરવી મુશ્કેલી બની છે. આ વિસ્તાર માં મોટાભાગ ની વસ્તી આદિવાસી છે. અહીંના રહીશો ને…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લેતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરા

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતેના મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લીધી હતી.ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. રાજ્ય…

Read More

ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં નાના અંબાજી ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવીને લોકોના કલ્યાણ અને કુશલ મંગળની પ્રાર્થના કરી હતી. આ સાથે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ખેડબ્રહ્મા ખાતેના બ્રહ્મા મંદિરના દર્શન કરી…

Read More