कोटडा के मांडवा में नुक्कड नाटक कर दिया नियमित स्कूल भेजने का संदेश

कोटड़ा (उदयपुर)।क्षमतालय फाउंडेशन द्वारा 7 मार्च 2026 को कोटड़ा क्षेत्र के मांडवा में बच्चों की शिक्षा के महत्व को लेकर जागरूकता फैलाने के उद्देश्य से नुक्कड़ नाटक का आयोजन किया गया। इस नुक्कड़ नाटक के माध्यम से ग्रामीण समुदाय को शिक्षा के प्रति जागरूक करने का प्रयास किया गया। नाटक में कलाकारों ने संदेश दिया…

Read More

આબામહુડા PDS દુકાન વારંવાર બંધ રહે છે -ત્રણ–ચાર ગ્રામોના લોકો રાશન માટે પરેશાન

અહેવાલ દિનેશ ગમાર પોશીના, સાબરકાંઠા પોશીના તાલુકાના આબામહુડા ગામે આવેલી સસ્તા ભાવની PDS દુકાન, જેનો સંચાલન પરમાર હીરાભાઈ કરે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંભીર બેદરકારી અને અનિયમિતતાઓના આરોપો સામે આવી રહ્યા છે. આંબામહુડા, કાજાવાસ, લાખિયા,નાની સોનગઢ,ગામોના રાશનકાર્ડધારકોને ઘરેલું રાશનની મળતર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ દુકાનદાર દ્વારા દારૂના…

Read More

कोटडा के पांडीबोर में राणा पूंजा जयंती को लेकर बैठक का आयोजन

ब्लॉक कोटड़ा:–पाण्डी बोर में (देवला) राणा पूंजा भील की 504 वीं जयंती राणा पूंजा भील के जन्म स्थान मेरपुर में 5 अक्टूबर 2025 को जयंती मनाने हेतु आज चौथी मीटिंग पांडी बोर में रखी गई। जिसमें सर्व समाज के समाज सेवीयों ने भाग लिया ।सभी ने एक स्वर में भव्य प्रोग्राम मनाने की निर्णय लिया।…

Read More

बुझा बांध – मंत्री बाबूलाल जी के साथ कोटड़ा टाइम्स की बातचीत के सवाल – जवाब

रिपोर्ट – विनोद कुमार – 28/8/2025 रिपोर्टर – तीन गांव के लोग आए थे क्या बातचीत हुई ? मंत्री जी – देखिये बांध को लेकर के आये उनको कुछ शंका थी तो मैंने उनको बता दिया है। यह बांध अशोक गेहलोत के समय में 2023 में बजट घोषणा की तब मैंने खड़े होकर विरोध किया…

Read More

આદિવાસી સંગઠનો દ્વારા પોશીના ની પ્રાથમિક શાળા ઓમાં બિરસા મુંડા ની છવી ની ભેંટ નો શુભારંભ

રિપોર્ટ દિનેશ ગમારDate – 14/7/2025 આદિવાસી પરિવાર ઉત્તર ગુજરાત દ્વારા પોશીના તાલુકા*ની *પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિવીર બિરસા મુંડા નો ફોટો આપવા માટે અભિયાન નો આજ થી પ્રારંભ. આજ 14 જુલાઇ, સોમવાર નારોજ પોશીના ના છેવાડાના ગામ મામાપીપલા , છત્રાગ, બેડી- 1/2, સેબલાબુજ, પાલિયાબીયા, ખીજડા ફળી, આડીસેરી ,કોલંદ ગામ ની પ્રાથમિક શાળાઓમા આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડા ના…

Read More

આદિવાસી સંગઠનો દ્વારા પોશીના ની પ્રાથમિક શાળા ઓમાં બિરસા મુંડા ની છવી ની ભેંટ

રિપોર્ટ દિનેશ ગમારDate – 7/7/2025 પોશીના તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિવીર જન નાયક બિરસા મુંડા નો ફોટો અર્પણ કરવામાં આવશે.આદિવાસી પરિવાર, ઉત્તર ગુજરાત અને વિવિધ સામાજીક વિંગો, સંગઠનો ના સહયોગથી પોશીના તાલુકાના 59 ગામોની તમામ શાળાઓ મા 14 જુલાઈ 2025 થી ક્રાંતિવીર જન નાયક ભગવાન બિરસા મુંડા નો ફોટો આપવા માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More

सिरोही जिले में पंडित दीनदयाल उपाध्याय अन्त्योदय संबल पखवाडा -अल्पा चौधरी

सिरोही जिला कलक्टर अल्पा चौधरी ने बताया कि जिले में पंडित दीनदयाल उपाध्याय अन्त्योदय संबल पखवाडा आयोजित किया जाएगा।उन्होंने संबंधित अधिकारियों से कहा कि यह शिविर 24 जून को पांचों पंचायत समिति की 13 ग्राम पंचायत मुख्यालयों में आयोजित होगा। जिला स्तरीय शिविर पंचायत समिति पिंडवाडा की ग्राम पंचायत वीरवाडा लगाया जाएगा। शिविर कार्यक्रमानुसार 9…

Read More

खराड़ी द्वारा उदयपुर के कोटड़ा में ‘धरती आबा जनजाति ग्राम उत्कर्ष अभियान’ का आगाज

‘धरती आबा जनजाति ग्राम उत्कर्ष अभियान’ के तहत ‘जनसभागिता अभियान’ का आगाज— 37 जिलों के 207 विकास खंडों में 6019 ग्रामों को विकसित किया जाने का लक्ष्य —जनजाति विकास मंत्री 15 जुलाई 2025 तक चलेगा यह अभियान  16 जून 2025, 05:15 PM जयपुर,16 जून।जनजाति विकास मंत्री श्री बाबूलाल खराड़ी द्वारा उदयपुर जिले के कोटड़ा ब्लॉक…

Read More

હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબીર યોજાઇ

 રક્તદાન એ જ મહાદાન” JUN 16 2025 સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ .રાજ સુતરીયા અને તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ GMERS હિંમતનગરના સહયોગથી રક્તદાન શિબીર યોજાઈ હતી. આ રક્તદાન શિબીરમાં 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.જરૂરતમંદોને તાત્કાલિક અને સમયસર લોહી પુરૂ પાડી શકાય…

Read More

૧૫થી વધુ ખેડૂતોને તાલીમ આપી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા ખેડુત જયંતિભાઈ

ઓછા ખર્ચે વધુ નફો–રાસાયણિક ખેતી છોડીને સ્વસ્થતાની દિશા તરફ એક પગલું છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂ.૩.૬૭ લાખનો નફો મેળવતા દાંતા તાલુકાના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ JUN 16 2025 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિગઢ ગામના ખેડૂતશ્રી જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા ૧૦ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ અનેક ખેડૂતો…

Read More