આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ
જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને મળતા રક્તદાનનો સંતોષ રક્તદાતા માટે આશીર્વાદ સમાન છેરક્તદાન કરી અકસ્માત કે બિમારીમાં સંડોવાયેલા કોઇના માડીજાયા કે પ્રીયતમના નવ જીવનના સાક્ષી બનીયે- મેડીકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ડૉ.આશિષ કટારકર છેલ્લા ત્રણ વર્ષમાં દાનમાં મળેલ ૧૨ હજાર યુનિટથી વધુ રક્ત હિંમતનગર સિવિલ મારફતે દર્દીઓના અંગે અંગોમાં વહી રહ્યુ છે.કોઇનો દિકરો કે સબંધી પોતાના પરીવારના…
