૧૫થી વધુ ખેડૂતોને તાલીમ આપી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા ખેડુત જયંતિભાઈ

ઓછા ખર્ચે વધુ નફો–રાસાયણિક ખેતી છોડીને સ્વસ્થતાની દિશા તરફ એક પગલું છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂ.૩.૬૭ લાખનો નફો મેળવતા દાંતા તાલુકાના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ JUN 16 2025 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિગઢ ગામના ખેડૂતશ્રી જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા ૧૦ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ અનેક ખેડૂતો…

Read More

9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિન ઉજવણી આયોજન ચર્ચા માટે ઉત્તર ગુજરાત આદિવાસી પરિવાર ની બેઠક મળી

રિપોર્ટ- દિનેશ ગમાર, પોશીના આજ 14 જૂન, શનિવાર ના રોજ પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્ર ના આદિવાસી પવિત્ર સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં આગામી વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠક ના અંતે સર્વાનુમતે નક્કી થયા મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તેમજ બનાસકાંઠા ના દાંતા તાલુકા ના હડાદ…

Read More