9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિન ઉજવણી આયોજન ચર્ચા માટે ઉત્તર ગુજરાત આદિવાસી પરિવાર ની બેઠક મળી

રિપોર્ટ- દિનેશ ગમાર, પોશીના આજ 14 જૂન, શનિવાર ના રોજ પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્ર ના આદિવાસી પવિત્ર સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં આગામી વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠક ના અંતે સર્વાનુમતે નક્કી થયા મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તેમજ બનાસકાંઠા ના દાંતા તાલુકા ના હડાદ…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લેતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરા

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતેના મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લીધી હતી.ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. રાજ્ય…

Read More

ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં નાના અંબાજી ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવીને લોકોના કલ્યાણ અને કુશલ મંગળની પ્રાર્થના કરી હતી. આ સાથે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ખેડબ્રહ્મા ખાતેના બ્રહ્મા મંદિરના દર્શન કરી…

Read More

ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

દરેક નાગરીકોએ એક વૃક્ષ લગાડવાની સાથે પ્લાસ્ટિકનો ત્યાગ કરી સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી પ્રદૂષણ મુક્ત ભવિષ્ય માટે પ્રયાસો કરવા જોઇએ- મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્માના ભેમરા (ખેડબ્રહ્મા હિલ) ખાતે મંત્રીશ્રી મુળુભાઈ…

Read More

ગાંધીનગર બિરસા ભવન માં આદિજાતિ મંત્રી ની શિક્ષણ વિભાગ ના મંત્રી સાથે થઇ બૈઠક

રિપોર્ટ જયંતિ ગમાર આજરોજ આપના આદિજાતિ મંત્રી અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમાન કુબેરભાઈ ડીંડોર સાહેબ ની અધ્યક્ષતામાં આપણા આદિવાસી સમુદાયના પડતર પ્રશ્નો જેવા કે પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિ, ફિસીf કાર્ડ, રોસ્ટર પદ્ધતિ પોઇન્ટ રાજ્ય અને જિલ્લા કક્ષાની, જીપીએસસી ક્લાસ 2,3 ભરતી પ્રક્રિયા માં અનામત રેશિયો પ્રમાણે સીટ ફાળવણી, એમબીબીએસ પ્રવેશ પદ્ધતિમાં સરળીકરણ, કટ આઉટ માર્ક,…

Read More

પોશીના તાલુકાના દેલવાડા વિસ્તારના 5 નંગ BSNL ટાવરો શોભાના ગાંઠીયા જેવા

શું કોઈ રણી કે ધણી ખરો ??રિપોર્ટ- જયંતિભાઈ ‌ગમાર – સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દેલવાડા વિસ્તારમાં બનાવવામાં આવેલ બી એસ, એન, એલ, ટાવરો ઘણા લાંબા સમયથી કાર્યરત નથી થયા. આ bsnl ની કામગીરી ઘણા સમયથી ખોરવાઈ ગયેલી છે, તો આનો જવાબદાર ધણી કોણ તેવું આ વિસ્તારના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બી એસ એન એલ નું…

Read More