બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ઉમેદવારી પ્રક્રિયામાં શિસ્ત માટે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરતી વખતે વાહન અને વ્યક્તિઓની સંખ્યા પર નિયંત્રણ JUN 06 2025 ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે.  જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લેતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરા

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતેના મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લીધી હતી.ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. રાજ્ય…

Read More

ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં નાના અંબાજી ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવીને લોકોના કલ્યાણ અને કુશલ મંગળની પ્રાર્થના કરી હતી. આ સાથે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ખેડબ્રહ્મા ખાતેના બ્રહ્મા મંદિરના દર્શન કરી…

Read More

सिरोही में राजीविका की स्वयं सहायता समूह की महिलाओं द्वारा कलश यात्रा

वंदे गंगा जल संरक्षण जन अभियान के तहत गुरूवार को राजीविका की स्वयं सहायता समूह की महिलाओं द्वारा कलश यात्रा का आयोजन किया गया।जिला परियोजना प्रबंधक अंबिका राणावत ने बताया कि जिला सिरोही में वंदे गंगा जला संरक्षण जन अभियान के तहत राजीविका की स्वयं सहायता समूह की महिलाओं द्वारा जेल चौराहा से सरजावाव गेट…

Read More

सिरोही जिले के प्रभारी सचिव ने पिण्डवाडा की ग्राम पंचायत अजारी में विभिन्न कार्यों का किया अवलोकन

जिले के प्रभारी सचिव इन्द्रजीत सिंह ने गुरूवार को पिण्डवाडा ब्लॉक की ग्राम पंचायत अजारी में विभिन्न कार्यों का अवलोकन किया। उन्होंने ग्राम पंचायत भवन में राजीविका समुह की महिलाओं से संवाद किया | तथा उनके द्वारा निर्मित विभिन्न उत्पादों का अवलोकन कर उसकी सराहना भी की। समुह की महिलाओं ने उन्हें पलास साबुन बनाने…

Read More

वंदे गंगा जल संरक्षण जन अभियान का उत्सवी आगाज-दूध तलाई पर हुआ जिला स्तरीय कार्यक्रम

पूर्वजों ने सहेजा जल तभी हमें मिल रहा, हम आज सहेजेंगे तो आने वाली पीढ़ियां भी सीखेंगी – प्रभारी मंत्री श्री हेमन्त मीणा गंगा पूजन, कलश यात्रा के साथ गूंजा जल संरक्षण का संदेशशहर से लेकर गांव-ढाणी तक हुए आयोजन उदयपुर, 5 जून 2025 । जल एवं पर्यावरण का संरक्षण करते हुए जल आत्मनिर्भर और…

Read More

ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

દરેક નાગરીકોએ એક વૃક્ષ લગાડવાની સાથે પ્લાસ્ટિકનો ત્યાગ કરી સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી પ્રદૂષણ મુક્ત ભવિષ્ય માટે પ્રયાસો કરવા જોઇએ- મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્માના ભેમરા (ખેડબ્રહ્મા હિલ) ખાતે મંત્રીશ્રી મુળુભાઈ…

Read More

पर्यावरण के लिए दौड़ा उदयपुर

रन फॉर इन्वायरमेंट के साथ वंदे गंगा जल संरक्षण जन अभियान का आगाज सांसद, संभागीय आयुक्त एवं जिला कलेक्टर ने दिखाई हरी झंडी उदयपुर, 4 जून। वंदे गंगा जल संरक्षण जन अभियान एवं विश्व पर्याकरण दिवस (5 जून) के उपलक्ष्य में बुधवार सुबह उदयपुरवासियों ने पर्यावरण के दौड़ लगाई। अवसर था जिला पर्यावरण समिति के…

Read More

राज्यपाल श्री हरिभाऊ बागडे 6 व 7 जून को सिरोही जिले के दौरे पर

राज्यपाल श्री हरिभाऊ बागडे 6 व 7 जून को जिले के दौरे पर रहेंगे। जिला कलेक्टर अल्पा चौधरी ने बताया कि राज्यपाल श्री हरिभाऊ बागडे 6 जून को सुबह 11.20 बजे सिरोही पहुचेंगे। वें 11.30 बजे जिला परिषद के डीआरडीए सभागार में जिला स्तरीय अधिकारियों की समीक्षा बैठक लेंगे। बैठक के पश्चात 1.15 बजे सर्किट…

Read More

अहिंसा सर्किल सिरोही से रन फॉर एनवॉयरमेंट का आयोजन

जिला प्रशासन, पर्यावरण समिति एवं वन मंडल के संयुक्त तत्वावधान में बुधवार को पर्यावरणीय जागरूकता का संदेश देते हुए अहिंसा सर्किल सिरोही से रन फॉर एनवॉयरमेंट का आयोजन किया गया।अहिंसा सर्किल पे सहायक वन संरक्षक जगदीश कुमार, तहसीलदार जगदीश विश्नोई, अति. जिला शिक्षा अधिकारी नरेश परमार एवं सीओ स्काउट एम.आर.वर्मा ने रन फॉर एनवॉयरमेंट को…

Read More