
પોશીના તાલુકાના દેલવાડા વિસ્તારના 5 નંગ BSNL ટાવરો શોભાના ગાંઠીયા જેવા
શું કોઈ રણી કે ધણી ખરો ??રિપોર્ટ- જયંતિભાઈ ગમાર – સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દેલવાડા વિસ્તારમાં બનાવવામાં આવેલ બી એસ, એન, એલ, ટાવરો ઘણા લાંબા સમયથી કાર્યરત નથી થયા. આ bsnl ની કામગીરી ઘણા સમયથી ખોરવાઈ ગયેલી છે, તો આનો જવાબદાર ધણી કોણ તેવું આ વિસ્તારના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બી એસ એન એલ નું…