Vinod Kumar Bumbadiya

૧૫થી વધુ ખેડૂતોને તાલીમ આપી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા ખેડુત જયંતિભાઈ

ઓછા ખર્ચે વધુ નફો–રાસાયણિક ખેતી છોડીને સ્વસ્થતાની દિશા તરફ એક પગલું છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂ.૩.૬૭ લાખનો નફો મેળવતા દાંતા તાલુકાના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ JUN 16 2025 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિગઢ ગામના ખેડૂતશ્રી જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા ૧૦ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ અનેક ખેડૂતો…

Read More

9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિન ઉજવણી આયોજન ચર્ચા માટે ઉત્તર ગુજરાત આદિવાસી પરિવાર ની બેઠક મળી

રિપોર્ટ- દિનેશ ગમાર, પોશીના આજ 14 જૂન, શનિવાર ના રોજ પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્ર ના આદિવાસી પવિત્ર સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં આગામી વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠક ના અંતે સર્વાનુમતે નક્કી થયા મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તેમજ બનાસકાંઠા ના દાંતા તાલુકા ના હડાદ…

Read More

આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ

જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને મળતા રક્તદાનનો સંતોષ રક્તદાતા માટે આશીર્વાદ સમાન છેરક્તદાન કરી અકસ્માત કે બિમારીમાં સંડોવાયેલા કોઇના માડીજાયા કે પ્રીયતમના નવ જીવનના સાક્ષી બનીયે- મેડીકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ડૉ.આશિષ કટારકર છેલ્લા ત્રણ વર્ષમાં દાનમાં મળેલ ૧૨ હજાર યુનિટથી વધુ રક્ત હિંમતનગર સિવિલ મારફતે દર્દીઓના અંગે અંગોમાં વહી રહ્યુ છે.કોઇનો દિકરો કે સબંધી પોતાના પરીવારના…

Read More

जिला प्रशासन की ओर से गंगू कुंड पर सफाई एवं श्रमदान

वंदे गंगा जल संरक्षण जन अभियान जिला कलेक्टर नमित मेहता के नेतृत्व में जुटा पूरा प्रशासनिक अमला एसडीआरएफ, सिविल डिफेंस (डिस्ट्रिक्ट क्विक रिस्पॉन्स टीम), स्काउट गाइड एवं विभिन्न संस्थाओं के स्वयंसेवक भी उपस्थित थे | अधिकारियों एवं कर्मचारियों के साथ ही स्कूली बच्चों व खिलाड़ियों ने भी उत्साह दिखाया | गंगू कुंड परिसर में कुंड…

Read More

દેલવાડા થી કોટડા રાજસ્થાન જતા ઉબરવા વાઘા પર રસ્તા વચ્ચે મોટો ખાડો

રિપોર્ટ જયંતિ ગમાર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ના દેલવાડા થી કોટડા રાજસ્થાન જતા ઉબરવા વાઘા પર રસ્તા વચ્ચે મોટો ખાડો મોટી દુર્ઘટના બને એવી શક્યતા. આ વિસ્તારમાં અત્યારે લગન સીઝન અને પંચાયત રાજ ની ચુંટણી ચાલી રહી છે. તો મોટી સંખ્યામાં સાધનોની અવર જવર હોવા થી આ ખાડા ના લીધે જાન હાની થાય તેવી છે….

Read More

પોશીના માં બસ સ્ટેશનની સુવિધા નથી અને રેલવે ના આગમન ની તૈયારી

પોશીના મા બસ સ્ટેશનના આભવ થી યાત્રી ઓ ત્રાસ રિપોર્ટ -દિનેશ ગમાર, પોશીના સાબરકાંઠા જિલ્લા માં આવેલા પોશીના તાલુકા બન્યો છતાં હજી વિકાસ થી દૂર છે. છેલ્લા કેટલા ક વર્ષોથી પોશીના તાલુકામાં બસ સ્ટેશનના અભાવે લોકો તેમજ વિદ્યાર્થીઓ ને મુસાફરી કરવી મુશ્કેલી બની છે. આ વિસ્તાર માં મોટાભાગ ની વસ્તી આદિવાસી છે. અહીંના રહીશો ને…

Read More

कोई भी गांव न रहे सड़कों से वंचित – हरिभाऊ बागड़े

राज्यपाल श्री हरिभाऊ बागड़े अपने दो दिवसीय दौरे पर शुक्रवार को सिरोही पहुंचे। राज्यपाल श्री बागड़े ने जिला परिषद सभागार में जिला स्तरीय अधिकारियों की बैठक लेकर केंद्र व राज्य सरकार की योजनाओं की प्रगति की समीक्षा लेकर आवश्यक दिशा निर्देश दिए। बैठक को संबोधित करते हुए राज्यपाल श्री बागड़े ने कहा कि किसी भी…

Read More

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ઉમેદવારી પ્રક્રિયામાં શિસ્ત માટે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરતી વખતે વાહન અને વ્યક્તિઓની સંખ્યા પર નિયંત્રણ JUN 06 2025 ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે.  જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લેતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરા

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતેના મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લીધી હતી.ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. રાજ્ય…

Read More

ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી

JUN 05 2025 સાબરકાંઠા જિલ્લામાં નાના અંબાજી ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવીને લોકોના કલ્યાણ અને કુશલ મંગળની પ્રાર્થના કરી હતી. આ સાથે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ખેડબ્રહ્મા ખાતેના બ્રહ્મા મંદિરના દર્શન કરી…

Read More